Skip to main content

Posts

Question:1 ફ્રાન્સ અને યુનાઇટેડ સ્ટેટ્સને આધુનિક લોકશાહી જન્મસ્થળ ગણવામાં આવે છે.ફ્રેન્ચ અને અમેરિકા ક્રાંતિમાં પ્રકાશમાં નિવેદનની ચર્ચા કરો.

શાંત અને યુનાઇટેડ સ્ટેટસને આધુનિક લોકશાહીના જન્મસ્થળ ગણવામાં આવે છે ફ્રેન્ચ  અને અમેરીકન ક્રાન્તીના પ્રકાશમાં નિવેદનની ચર્ચા કરો. પરિચય   અમેરિકન ક્રાંતિ અને ફ્રેન્ચ ક્રાંતિને વિશ્વના ઈતિહાસમાં મુખ્ય યુગ તરીકે ગણવામાં આવે છે તેણે શાસનની જૂની રુઢીચુસ્ત પ્રણાલીની મોતનો ફટકો આપ્યો અને શાસક  રાષ્ટ્રો માટે આધુનિક આદર્શ સ્થાપિત કર્યા. આધુનિક વિશ્વમાં  અમેરિકન ક્રાંતિનું યોગદાન  સ્વતંત્રતા અને લોકશાહીના સિદ્ધાંતો : આઝાદીની ઘોષણાની એ ઘોષણા કરી હતી કે "બધા માણસો સમાન છે" કે વિશ્વભરના લોકોને સ્વતંત્રતા અને સ્વતંત્રતાની  માંગ પ્રોત્સાહન પૂરું પાડે છે. બંધારણીયતા: ક્રાંતિ એ વિશ્વમાં પ્રથમ લેખિત બંધારણ તરફ દોરી જેણે ઘણા દેશો માટે પ્રેરણા તરીકે સેવા આપી હતી તેમણે અમેરિકન બંધારણમાંથી ઘણા વિચારો ઉધાર લીધા હતા. અમેરિકન આઝાદીમાં યુદ્ધ  સરકારની એક નવી પદ્ધતિને જન્મ આપ્યો, એટલે કે .ફેડરલિઝમ, સમય જતાં સરકારના સંઘીય સ્વરૂપને લોકપ્રિયતા મળી. આ વિવિધ દેશોમાં પાવર વહેંચણી માટે એક સરસ નમૂનો પૂરો પાડે છે જેને જટિલ રાજનીતિઓની જરૂર હોય છે. માનવ અધિકારોનું પ્રમોશન:...

રમત-ગમત

1) 16 યુરો કપ ફૂટબોલ ટૂર્નામેન્ટનો પ્રથમ વાર અગિયાર દેશોનો આયોજન. ફિફા વર્લ્ડ કપ પછી ને ફૂટબૉલ જગતની સૌથી વધુ લોકપ્રિય ટુર્નામેન્ટ UEFA (યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ યુરો) કપ ટૂર્નામેન્ટનો પ્રારંભ 11 જૂન,2021 ના રોજ થયો હતો. ખાસ વાત એ છે કે આ વર્ષે પ્રથમ વખત યૂરો કપની મેચોનું આયોજન 11 દેશોના 11 શહેરોમાં કરવામાં આવી રહ્યું છે. આ વર્ષ 16માં યુરો કપ ફૂટબોલ ટૂર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે જેમાં કુલ 24 ટીમો દ્વારા ભાગ લેવામાં આવશે. વર્ષ 2016માં યોજાયેલ યુરો કપમાં પોર્ટુગલ દેશ વિજેતા બન્યો હતો. યુરો કપ 2020ની સેમી ફાઇનલ અને ફાઇનલ મેચનું આયોજન લંડનમાં વેલ વેમ્બલી સ્ટેડિયમ ખાતે કરવામાં આવશે   યુરો કપ 2020નામ  યથાવત    યૂરો કપ 2020નું આયોજન ગયા વર્ષ 2020માં થવાનું હતું પરંતુ કોરોના વાયરસને કારણે તેને એક વર્ષ માટે સ્થગિત કરી દેવામાં આવ્યા હતા જો કે આયોજન સમિતિએ તેમને ચાલુ વર્ષે પણ યુરો કપ 2020 રમાડવાનો નિર્ણય કર્યો છે. યુરો કપ UEFA યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયન  યુરો કપ ફૂટબોલની યુનિયન ઓફ યુરોપિયન ફૂટબોલ એસોસિએશન UEFA ના સભ્ય દેશો વચ્ચે રમવામાં આવતી આંતરરાષ્ટ...

ગુજરાત Update

1) સ્ટેચ્યુ ઓફ યુનિટી સમગ્ર દેશમાં એકમાત્ર ઈલેક્ટ્રિક વ્હીકલ ધરાવતો પ્રથમ વિસ્તાર બનશે. તાજેતરમાં પ જુન,2021ના રોજ "વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કેવડિયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ્ યુનિટીના વિસ્તારમાં પ્રદૂષણ ઓછું થાય તેવા પ્રયાસોના ભાગરૂપે ઇલેક્ટ્રિક સંચાલન  ચલાવનો નિણઁય કર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિસ્તાર સમગ્ર દેશમાં એકમાત્ર ઇલેક્ટ્રિક વ્હીકલ ધરાવતો પ્રથમ વિસ્તાર બનશે. કેવડિયા ખાતે મુલાકાત લેનાર પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવતી બસો પણ ડીઝલના બદલે હવે ઇલેક્ટ્રિક બેટરીથી ચાલતી વાપરવામાં આવશે. 2) ગુજરાતના "વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટ"ને મંજુરી આપી . રાષ્ટ્રીય હરિત પ્રાધિકરણ ( Natinal Green tribunal (NGT) ને મુખ્ય બેન્ચે તાજેતરમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય સત્તાધીશોને વિશ્વામિત્રી નદી કાર્યવાહી પ્લાનનો અમલ ખોલવાનો નિર્દેશ આપ્યો હતો. મગર, કાચબા અને અત્યંત સુરક્ષિત પ્રજાતિઓ નદીના પટમાં પ્રજનન કરી રહી છે પણ આ નદીનો કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (CPCB) દ્વારા ઓળખવામાં આવેલી 351 પ્રદુષિત નદીઓ પૈકી એક હોવાથી  તેન...

4 To 10 September 2021

મહત્ત્વપૂર્ણ દિવસો   ૫ સપ્ટેમ્બર શિક્ષક દિવસ  ભારતમાં દર વર્ષે પાંચ સપ્ટેમ્બરના રોજ " શિક્ષક દિવસ" ની ઉજવણી કરવામાં આવે છે. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસે  "શિક્ષક દિવસ" ની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે પાંચ ઓક્ટોબરના રોજ "વિશ્વ શિક્ષક દિવસની " ઉજવણી કરવામાં આવે છે       ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન   જન્મ: 5 સપ્ટેમ્બર,1888  (તિરુતાની તમિલનાડુ) નિધન : 17 એપ્રિલ,1975  (ચેન્નાઈ ) ડો સર્વપલ્લી રાધાકૃષ્ણન એ પ્રખ્યાત શિક્ષણવિદ, તત્ત્વચિંતક તથા રાજકારણ સાથે સંકળાયેલા વ્યક્તિ હતા. તેઓ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ(1952-62) અને બીજા રાષ્ટ્રપતિ(1962-67) હતા. વર્ષ 1954 માં તેઓને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં . તેમનું પહેલું પુસ્તક ધ ફિલોસોફી ઓફ રવીન્દ્રનાથ ટાગોર હતું. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ દેશ દુનિયાના ફિલોસોફર પ્રેસિડેન્ટ તરીકે જાણીતાં હતાં. 5  સપ્ટેમ્બર : આંતરરાષ્ટ્રીય દાન દિવસ ૭  સપ્ટેમ્બર :  વાદળી આકાશ માટે સ્વસ્થ હવાનો આંતરરાષ્ટ્રીય દિવસ    હવાન...

પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના (PMAGY)

પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના ( PMAGY ) સરકાર ભારતમાં 36000 ગામમાં આદર્શ ગ્રામ યોજના શરૂ કરશે. કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી અજુર્ન મુંડા અનુસાર પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના ભારતના 36000 ગામોમાં શરૂ કરવામાં આવશે. કી પોઈન્ટ  આ યોજના હેઠળ 50% આદિજાતિ વસ્તી ધરાવતા ગામોને પ્રાથમિકતા આપવામાં આવશે. આ યોજના આદિજાતિ બાબતોનાં મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવશે. આ યોજના હેઠળ આસામના આશરે 1700 આદિવાસી ગામોને મોડલ ગામમાં રૂપાંતરિત કરવામાં આવશે. મોડેલ ગામોમાં ઉપરાંત આસામના 60 હજાર લોકોને લાભ મળે તે માટે 184 નવા વન ધન કેન્દ્ર પણ સ્થાપના કરવામાં આવશે. પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના  (PMAGY) PMAGY ની પસંદગી SCના બહુમતી ગામોના સર્વાંગી વિકાસના હેતુથી કરવામાં આવી હતી. સામાન્ય સામાજિક આર્થિક સૂચકાંકોનો દૃષ્ટિએ SC અને બિન SC  વસ્તી વચ્ચેની અસમાનતા દૂર થાય તે સુનિશ્ચિત કરવા માટે આ યોજના ગામોને તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડવા માગે છે.  તેની કામગીરીનું નિરીક્ષણ કેવી રીતે થાય છે ? દરેક ગામ માટે તૈયાર કરેલા ગ્રામ વિકાસ યોજના ( VDP) માં પ્રતિબંધ લક્ષ્યોને સિદ્ધિની દૃષ્ટિએ PMAGY ન...

ટેક્સટાઇલ ક્ષેત્ર માટે પ્રોડકશન લિન્કડ ઇન્સેન્ટિવ (PLI) યોજના

PLI યોજના   દેશમાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે PLI યોજના એટલે કે પ્રોડક્શન લિન્ક ઇન્ફેક્ટિવ યોજનાનો વિસ્તાર વધારવામાં આવશે . આ યોજના ચોક્કસ ક્ષેત્રમાં વધેલા ઉત્પાદનનો પુરસ્કાર આપવાનો એક માર્ગ છે અને આર્થિક વૃદ્ધિ અને રોજગારીના સર્જન માટે  છે. કાપડ માટે પ્રોડક્શન સાથે જોડાયેલા પ્રોત્સાહન MMFs અને ટેકનિકલ ટેક્સસ્ટાઇલની વેલ્યુ ચેઇનને વિસ્તૃત કરવાનો છે. આ યોજનાનો ઉદ્દેશ્ય વૈશ્વિક કાપડ વેપારમાં ભારતને પ્રબળ સ્થિતિ પ્રાપ્ત કરવામાં મદદ કરવાનો છે. સંદર્ભ   કેન્દ્રીય કેબિનેટે ટેક્સટાઇલ ક્ષેત્રે માટે  10,683 કરોડની પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટીવ યોજનાને મંજુરી આપી છે. આ 13 ક્ષેત્રો માટે મોટી PLI યોજનાઓ એક ભાગ  છે.જેમાં કુલ 1.97 લાખ કરોડનું બજેટ ખર્ચ છે. પીએમ નરેન્દ્ર મોદીએ આ યોજના પર    અનુમાન     નરેન્દ્ર મોદીએ  કહેવા અનુસાર આ PLI યોજના હેઠળ ઉત્પાદનનો આઉટપુટ આગામી પાંચ વર્ષમાં વધીને 520 અબજ થઇ જશે.  વેબિનારમાં પીએમ નરેન્દ્રભાઈ મોદીએ કહેવામાં આવ્યુ હતુ કે ઉધોગોને આવી યોજનાઓમાં વધુ રોકાણ કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે તેમણ...

Part 9 : ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ

પવઁતની સમજ  પૃથ્વીની સપાટીના આશરે 26% ભાગ પર પર્વતો આવેલા છે. સમુદ્ર સપાટીથી આશરે 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ઊંચા નીચા ઢોળાવો અને સાંકડા શિખરની ક્ષેત્રો ધરાવતા ભૂમિ સ્વરૂપને પર્વત કહેવાય. નિર્માણ પ્રક્રિયા અનુસાર પર્વતના બે પ્રકાર પડે છે. ભૂગભિઁક પવઁતો અને અવશિષ્ટ અથવા શેષ પવઁતો. ભુગભિઁક  (ભૂસંચલનનીય પર્વતો) ૧) ગેડ પર્વત  ૨) ખંડ પર્વત  ૩) ઘુમ્મટાકાર પર્વત  ૪) જ્વાલામુખી પર્વત      ૧) ગેડ પવઁત પ્રસ્તર ખડકોવાળા ભુ-સંન્નતી ધરાવતા પ્રદેશો પર ભુ-સંચલને કારણે પેદા થયેલું અને ક્ષૈતિજ દિશાઓથી લાગતું દબાણ તેમા લહેર આકારની ગડીઓ પડે છે. અને તે દબાણબળ લાંબા સમય સુધી ચાલુ રહેતા અને ઉંચકાવની પ્રકિયા થતાં તેમાંથી કેટલા ભાગ ગડી સ્વરુપે ઊંચા  ઉપસી આવે છે.,તેને ગેડ પવઁત કહે છે. ગેડ પર્વત પ્રસ્તર ખડકોના બનેલા છે. તેમાં સાગરિય જીવાવશેષો અને અશ્મિઓ મળી આવે છે. જે સાબિત કરે છે કે ગેડ પ્રવઁત ઉદભવ  સમુદ્રમાંથી થયેલ છે. પ્રાચીન પર્વતોમાં અરવલ્લી પર્વતમાળા મુખ્ય છે. આજથી લગભગ ત્રણ કરોડ વર્ષ પહેલાં બનેલા હિમાચલ, ઍન્ડીઝ ,રોક...