Skip to main content

Posts

Showing posts from September 26, 2021

ગુજરાત

ગુજરાત મુખ્યમંત્રી દ્વારા અમદાવાદના લાલ બહાદુર શાસ્ત્રીના તળાવ ખાતે "નરેન્દ્ર મોદી વન" નું લોકાર્પણ   ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 71ના જન્મ દિવસે એટલે કે (17સપ્ટેમ્બર,2021 ના રોજ)અમદાવાદ લાલબહાદુર શાસ્ત્રીના તળાવ ખાતે નવનિર્મિત નરેન્દ્ર મોદી વનનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં મ્યુનિસિપાલ કોર્પોરેશન દ્વારા લાલબહાદુર શાસ્ત્રી તળાવ ખાતે નવનિર્મિત નરેન્દ્ર મોદી વનમાં 71 હજાર વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો મિયાવાકી પદ્ધતિ ના ઉપયોગ કરીને અહીં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.  71 હજાર વૃક્ષો અમદાવાદ શહેરના ગ્રીન કવર વિસ્તાર વધારવામાં મદદરૂપ થશે તેમજ એક અઠવાડિયામાં સવા લાખ વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવશે. નોંધ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન મિલિયન ટ્રીઝ અભિયાન ને વેગવંતુ બનાવવા કરતાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતી ભાષાના...

Question- answer

સોશિયલ મીડિયાના યુગમાં વધી રહેલી ફેક ન્યૂઝની સમસ્યા અને તેના કારણે ઊભી થયેલી સમસ્યાઓ પર મંથન કરતું ચર્ચાપત્ર    તૈયાર કરો                                             નામ  : xyz                                         સરનામું : XYX                                         તારીખ  : X/Y/Z પ્રતિ, તંત્રી શ્રી, XYX સમાચાર પત્ર, સુરત          વિષય: ચર્ચા પર પ્રકાશિત કરવા બાબત માનનીય શ્રી/ શ્રીમતી           હાલના આ સોશિયલ  મીડિયાના યુગમાં માહિતીનો વિસ્ફોટ જોવા મળે છે ત્યારે તેમાં ફેક ન્યુઝની સમસ્યા પણ વધતી જોવા મળે છે આ અંગે જનજાગૃતિ લાવવા માટે તૈયાર કરેલું ચર્ચાપત્ર આપના સમાચાર પત્રમાં પ્રકાશિત કરવા ...