Skip to main content

Posts

Recent posts

ગુજરાત

ગુજરાત મુખ્યમંત્રી દ્વારા અમદાવાદના લાલ બહાદુર શાસ્ત્રીના તળાવ ખાતે "નરેન્દ્ર મોદી વન" નું લોકાર્પણ   ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 71ના જન્મ દિવસે એટલે કે (17સપ્ટેમ્બર,2021 ના રોજ)અમદાવાદ લાલબહાદુર શાસ્ત્રીના તળાવ ખાતે નવનિર્મિત નરેન્દ્ર મોદી વનનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં મ્યુનિસિપાલ કોર્પોરેશન દ્વારા લાલબહાદુર શાસ્ત્રી તળાવ ખાતે નવનિર્મિત નરેન્દ્ર મોદી વનમાં 71 હજાર વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો મિયાવાકી પદ્ધતિ ના ઉપયોગ કરીને અહીં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.  71 હજાર વૃક્ષો અમદાવાદ શહેરના ગ્રીન કવર વિસ્તાર વધારવામાં મદદરૂપ થશે તેમજ એક અઠવાડિયામાં સવા લાખ વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવશે. નોંધ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન મિલિયન ટ્રીઝ અભિયાન ને વેગવંતુ બનાવવા કરતાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતી ભાષાના...

Question- answer

સોશિયલ મીડિયાના યુગમાં વધી રહેલી ફેક ન્યૂઝની સમસ્યા અને તેના કારણે ઊભી થયેલી સમસ્યાઓ પર મંથન કરતું ચર્ચાપત્ર    તૈયાર કરો                                             નામ  : xyz                                         સરનામું : XYX                                         તારીખ  : X/Y/Z પ્રતિ, તંત્રી શ્રી, XYX સમાચાર પત્ર, સુરત          વિષય: ચર્ચા પર પ્રકાશિત કરવા બાબત માનનીય શ્રી/ શ્રીમતી           હાલના આ સોશિયલ  મીડિયાના યુગમાં માહિતીનો વિસ્ફોટ જોવા મળે છે ત્યારે તેમાં ફેક ન્યુઝની સમસ્યા પણ વધતી જોવા મળે છે આ અંગે જનજાગૃતિ લાવવા માટે તૈયાર કરેલું ચર્ચાપત્ર આપના સમાચાર પત્રમાં પ્રકાશિત કરવા ...

વિજ્ઞાન અને ટેકનોલોજી

સ્પેસ ટૂરિઝમને વેગ આપવા સ્પેસ એક્સનું 'મિશન ઇન્સ્પાઇરેશન 4' લૉન્ચ કર્યું. 16 સપ્ટેમ્બર'2021 ના રોજ અમેરિકાના કેનેડી સ્પેસ સેન્ટર પરથી ફાલ્કન રોકેટની મદદથી સ્પેસએક્સ દ્વારા ઈન્સ્પાયરેશન 4 મિશન લોન્ચ કરાવવામાં આવ્યું હતું. એલન મસ્કની સ્પેસએક્સ દ્વારા સ્પેસ ટૂરિઝમને પ્રોત્સાહન આપવા માટે ચાર લોકોની સાથે રોકેટની અંતરિક્ષયાત્રા માટે મોકલવામાં આવ્યુ હતું . આ મિશનમાં બે મહિલાઓ અને બે પુરુષો અંતરીક્ષ યાત્રા માટે મોકલવામાં આવ્યાં હતાં. 38 વષઁના જેટ પાઇલટ જેરેડ ઇસાકમેન દ્વારા આ મિશનનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું. રોકેટના લૉન્ચિંગના થોડાક સમય બાદ પ્રવાસીઓના વ્હીકલ્સને અલગ કરી દેવાયું હતું આ વ્હીકલ્સને રેઝિલિયન્સ નામ આપવામાં આવ્યું હતું . અમેરિકાના ઇ- કોમર્સ ફર્મ શિફ્ટ 4 પેમેન્ટના માલિક જેરેડ ઇસાકમેન બાળકોમાં કેન્સર પ્રત્યે જાગરૂકતા લાવવા અને સેન્ટ જ્યુડ ચિલ્ડ્રન રિચઁસ હોસ્પીટલના સહયોગ માટે આ મિશન ની શરુઆત કરી હતી. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી  જ્યોતિરાદિત્ય સિંધિયા ઘ્વારા તેલંગાણા ખાતે "મેડિસિન ફ્રોમ ધ સ્કાય પ્રોજેક્ટ"નો શુભારંભ   તાજેતરમાં કેન્દ્રીય નાગરિક ઉ...

નેશનલ ફાયનાન્સિયલ રિપોર્ટિંગ ઓથોરિટી (NFRA)

 નેશનલ ફાયનાન્સિયલ રિપોર્ટિંગ ઓથોરિટી  સંદર્ભ  નેશનલ ફાયનાન્સિયલ રિપોર્ટિંગ ઓથોરિટી ના ચેરપર્સને સ્વયંત્તાના હિતમાં નિયમતકાર માટે એકલ કાયદો બનાવવાની વાત કરી છે.  તેમણે એવી પણ માંગણી કરી હતી કે  નાણાકીય  રિપોર્ટિંગ સંબંધી તમામ જરૂરી દંડની જોગવાઈ એકીકૃત અને તેની સાથે સંકળાયેલી હોવી જોઈએ.  આ શા માટે જરૂરી છે? હાલમાં એનએફઆરએ વ્યાવસાયિક ગેરવર્તણુંક માટે ઓડિટર સામે  કાર્યવાહી કરી શકે છે. પરંતુ જ્યારે નાણાકીય રિપોર્ટિંગ ની જવાબદારી ધરાવતી કંપનીના અન્ય અધિકારીઓને ની વાત આવે છે ત્યારે દંડની સત્તા કેન્દ્ર ને સોંપવામાં આવે છે. એક સ્વતંત્ર કાયદા નાણાકીય રિપોર્ટિંગ સિસ્ટમમાં તમામ સહભાગીઓના સંકલનને મનને અપાશે. એનએફઆરએ વિશે ? નેશનલ ફાઈનાન્સિયલ રિપોર્ટિંગ ઓથોરિટી (NFRA) ની સ્થાપના કંપની અધિનિયમ,2013ની ને કમલ 132(1 ) હેઠળ 1 ઑક્ટોબર,2018 ના રોજ કરવામાં આવી હતી    તેની જરૂર કેમ હતી  ? હિસાબી કૌભાંડના પગલે, ઓડિટીંગ ધોરણો લાગુ કરવા માટે અને ઓડિટ અને ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે સ્વતંત્ર નિયમનકારની સ્થાપના કરવાની જરૂરિયાત અનુભવાઈ હતી. જેથી ર...

International Day of Peace 2021

International Day of peace 2021  21 સપ્ટેમ્બર તારીખે ના રોજ વિશ્વ શાંતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવા નું મહત્વ આ દિવસે ઉજવવાથી આંતરરાષ્ટ્રીય તમામ દેશ અને તેમાં રહેતા તમામ લોકો વચ્ચે શાંતિ જળવાઈ રહે તેમજ મધુર મંત્રી બની રહે તે માટે અનેક પ્રયત્નો કરવામાં આવે છે. આ દિવસે શાંતિ સંદેશનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવે છે.આ માટે સફેદ કબૂતરને શાંતિનું દૂત તરીકે લેવામાં આવે છે આથી આ દિવસે સફેદ કબૂતરને શાંતિનો સંદેશો આપી ને ઉડાડી ને ઉજવણી કરવામાં આવે છે.  સંયુક્ત રાષ્ટ્ર હેઠળ જાહેરાત  હાલમાં કોરોના કાળના સમયમાં વિશ્વના તમામ દેશોમાં તેનો ભય વ્યાપી રહ્યો છે તે સમયે તે દરેક દેશના અને દેશવાસીઓના લોકો વચ્ચે શાંતિ જળવાઈ રહે તેના માટે સંયુક્ત રાષ્ટ્ર  વિશ્વ શાંતિ દિવસ મનાવવાનું જાહેર કર્યું હતું. વર્ષ 1982 થી લઇને વર્ષ 2001 સુધી સપ્ટેમ્બર મહિનાની તીજો મંગળવારના વિશ્વ શાંતિ દિવસ તરીકે મનાવવામાં આવતો હતો. વર્ષ 2002 થી 21 સપ્ટેમ્બરના રોજ વિશ્વ શાંતિ દિવસ મનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. 

સરદાર પટેલ યુનિવર્સિટી: રાજ્યની પ્રથમ ગ્રીન યુનિવર્સિટી .

સરદાર પટેલ યુનિવર્સિટી: રાજ્યની પ્રથમ ગ્રીન યુનિવર્સિટી. વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી ગુજરાતની પ્રથમ ગ્રીન યુનિવર્સિટી બની.  સંયુક્ત રાષ્ટ્રના સામાન્ય સભાની એવોર્ડ વિજેતા એવી ગ્રીન મેન્ટસઁ સંસ્થા દ્વારા સરદાર પટેલ યુનિવર્સિટીને ગુજરાતની પ્રથમ હેરિત વિશ્વવિદ્યાલય ફર્સ્ટ ગ્રીન યુનિવર્સિટી તરીકે પ્લેટિનમ માનાંક સાથે  પ્રમાણિત કરવામાં આવી છે. સરદાર પટેલ યુનિવર્સિટી છેલ્લા 15 વર્ષમાં જળસંગ્રહ  અને વિદ્યુત ઉત્પાદન ક્ષેત્રે મહત્વનું પ્રદાન કર્યું છે. આ યુનિવર્સિટીના 11 મકાનોમાં સોલાર રૂફટોપ મૂકવામાં આવ્યા છે. LED લાઈટ ઉર્જા સંરક્ષણ  પ્રસાધનો  યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલી દેશને સહુપ્રથમ નેનો સોલર હાઇબ્રીડ પવનચક્કી : ગ્રીન પ્રેક્ટિસના ઉદાહરણો છે. યુનિવર્સિટીની સેટેલાઈટ ટાઉનશીપમાં દસ વર્ષમાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓને મહેનતથી ગ્રીનબેલ્ટ વિકસાવવામાં આવ્યો છે લગભગ 25 સેક્ટરની જગ્યામાં 10 વર્ષથી ઓછા સમયમાં 450 જીવસૃષ્ટિ વિકસાવવામાં આવી છે જેમાં 40 અલગ અલગ પ્રકારના ઝાડ, 90 જુદા જુદા પતંગિયા,જીવજંતુઓ 170 જેટલા પક્ષીઓનો સમાવેશ થાય છે.  સ...

Question:1 ફ્રાન્સ અને યુનાઇટેડ સ્ટેટ્સને આધુનિક લોકશાહી જન્મસ્થળ ગણવામાં આવે છે.ફ્રેન્ચ અને અમેરિકા ક્રાંતિમાં પ્રકાશમાં નિવેદનની ચર્ચા કરો.

શાંત અને યુનાઇટેડ સ્ટેટસને આધુનિક લોકશાહીના જન્મસ્થળ ગણવામાં આવે છે ફ્રેન્ચ  અને અમેરીકન ક્રાન્તીના પ્રકાશમાં નિવેદનની ચર્ચા કરો. પરિચય   અમેરિકન ક્રાંતિ અને ફ્રેન્ચ ક્રાંતિને વિશ્વના ઈતિહાસમાં મુખ્ય યુગ તરીકે ગણવામાં આવે છે તેણે શાસનની જૂની રુઢીચુસ્ત પ્રણાલીની મોતનો ફટકો આપ્યો અને શાસક  રાષ્ટ્રો માટે આધુનિક આદર્શ સ્થાપિત કર્યા. આધુનિક વિશ્વમાં  અમેરિકન ક્રાંતિનું યોગદાન  સ્વતંત્રતા અને લોકશાહીના સિદ્ધાંતો : આઝાદીની ઘોષણાની એ ઘોષણા કરી હતી કે "બધા માણસો સમાન છે" કે વિશ્વભરના લોકોને સ્વતંત્રતા અને સ્વતંત્રતાની  માંગ પ્રોત્સાહન પૂરું પાડે છે. બંધારણીયતા: ક્રાંતિ એ વિશ્વમાં પ્રથમ લેખિત બંધારણ તરફ દોરી જેણે ઘણા દેશો માટે પ્રેરણા તરીકે સેવા આપી હતી તેમણે અમેરિકન બંધારણમાંથી ઘણા વિચારો ઉધાર લીધા હતા. અમેરિકન આઝાદીમાં યુદ્ધ  સરકારની એક નવી પદ્ધતિને જન્મ આપ્યો, એટલે કે .ફેડરલિઝમ, સમય જતાં સરકારના સંઘીય સ્વરૂપને લોકપ્રિયતા મળી. આ વિવિધ દેશોમાં પાવર વહેંચણી માટે એક સરસ નમૂનો પૂરો પાડે છે જેને જટિલ રાજનીતિઓની જરૂર હોય છે. માનવ અધિકારોનું પ્રમોશન:...