નેશનલ ફાયનાન્સિયલ રિપોર્ટિંગ ઓથોરિટી
સંદર્ભ
નેશનલ ફાયનાન્સિયલ રિપોર્ટિંગ ઓથોરિટી ના ચેરપર્સને સ્વયંત્તાના હિતમાં નિયમતકાર માટે એકલ કાયદો બનાવવાની વાત કરી છે.
તેમણે એવી પણ માંગણી કરી હતી કે નાણાકીય રિપોર્ટિંગ સંબંધી તમામ જરૂરી દંડની જોગવાઈ એકીકૃત અને તેની સાથે સંકળાયેલી હોવી જોઈએ.
આ શા માટે જરૂરી છે?
હાલમાં એનએફઆરએ વ્યાવસાયિક ગેરવર્તણુંક માટે ઓડિટર સામે કાર્યવાહી કરી શકે છે. પરંતુ જ્યારે નાણાકીય રિપોર્ટિંગ ની જવાબદારી ધરાવતી કંપનીના અન્ય અધિકારીઓને ની વાત આવે છે ત્યારે દંડની સત્તા કેન્દ્ર ને સોંપવામાં આવે છે.
એક સ્વતંત્ર કાયદા નાણાકીય રિપોર્ટિંગ સિસ્ટમમાં તમામ સહભાગીઓના સંકલનને મનને અપાશે.
એનએફઆરએ વિશે ?
નેશનલ ફાઈનાન્સિયલ રિપોર્ટિંગ ઓથોરિટી (NFRA) ની સ્થાપના કંપની અધિનિયમ,2013ની ને કમલ 132(1 ) હેઠળ 1 ઑક્ટોબર,2018 ના રોજ કરવામાં આવી હતી
તેની જરૂર કેમ હતી ?
હિસાબી કૌભાંડના પગલે, ઓડિટીંગ ધોરણો લાગુ કરવા માટે અને ઓડિટ અને ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે સ્વતંત્ર નિયમનકારની સ્થાપના કરવાની જરૂરિયાત અનુભવાઈ હતી. જેથી રોકાણકારો અને કંપનીઓના નાણાકીય જાહેરાતોમાં લોકોનો વિશ્વાસ વધે.
રચના
કંપનીઝ એક્ટમાં NFRA ને એક અધ્યક્ષનની આવશ્યકતા છે. જેને નિમણૂક કેન્દ્ર સરકાર કરશે અને વધુમાં વધુ 15 સભ્યો હશે.
કાર્યો અને ફરજો
કેન્દ્ર સરકાર દ્વારા મંજુરી માટે કંપનીઓ દ્વારા અપનાવવામાં આવેનારીના હિસાબી અને ઓડિટની નીતિઓ અને ધોરણોની ભલામણ કરવી.
હિસાબી ધોરણો અને ઓડીટીંગ ધોરણો સાથે પાલનનો નિરીક્ષણ અને અમલ.
આવા ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા સાથે સંકળાયેલા વ્યવસાયો અને ગુણવત્તાની દેખરેખ રાખવી અને સેવાની ગુણવત્તામાં સુધારા માટે પગલાં સૂચવવા.
ઉપરોક્ત કાર્યો અને ફરજો માટે અથવા તો આકસ્મિક હોય તેવા અન્ય કાર્યો અને ફરજો.
સતા
તે લિસ્ટેડ કંપનીઓને અને તે અનિલિમિસ્ટેડ સાર્વજનિક કંપનીઓની તપાસ કરી સકે છે.જેની પાસે રૂપિયા 500 કરોડથી ઓછી ચુકવણી કેપિટલ હોય અથવા વાર્ષિક ટર્નઓવર રૃપિયા 1000 કરોડોથી ઓછું હોય.
તે સંસ્થાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (ICAI) ના સભ્યો દ્વારા કોર્પોરેટ અથવા વ્યક્તિઓના નિપત વગઁ માટે કરવામાં આવેલા વ્યાવસાયિક ગેરવર્તણુંકની તપાસ કરી શકે છે.
Comments