Skip to main content

part 1 ગુજરાતમાં સમાન નામ ધરાવતા તાલુકા



part 1  ગુજરાતમાં સમાન નામ ધરાવતા તાલુકા

૧ )તાલુકો :   માંડવી
જિલ્લો:   સુરત જિલ્લામાં પણ છે અને કચ્છ જિલ્લામાં પણ છે.

૨) તાલુકો:  મહુવા  
  જિલ્લો:  સુરત જિલ્લામાં પણ છે ભાવનગર જિલ્લામાં પણ છે.

૩) તાલુકો:  માળીયા
  જિલ્લો : માળિયા હાટીના જૂનાગઢ જિલ્લો  
               માળિયા મિયાણા મોરબી જિલ્લો  

૪)  તાલુકો  : માંગરોળ 
     જિલ્લો : જૂનાગઢ જિલ્લો  
                   સુરત જિલ્લો  

૫) તાલુકો:  ગઢડા
    જિલ્લો:  ગીર ગઢડા ગીર સોમનાથમાં જિલ્લામાં + ગઢડા (સ્વામીનારાયાણભગવાનનું મંદિર) બોટાદ જિલ્લો  
                  
             જિલ્લાઓનું     નામકરણ

૧) નદીઓના નામ પરથી પડેલા જિલ્લાઓનું નામ: 
બનાસ નદી : બનાસકાંઠા જિલ્લો  
સાબર નદી : સાબરકાંઠા જિલ્લો  
તાપી   નદી :  તાપી જિલ્લો  
મહી  નદી :    મહીસાગર જિલ્લો  
નર્મદા નદી  : નર્મદા જિલ્લો  

૨) પર્વત શ્રેણીના નામ પરથી બનેલો જિલ્લો  
       અરવલ્લી  જિલ્લો  

૩) રાજા નામ પરથી બનેલા જિલ્લા  
 ભાવસિંહજી પ્રથમ   : ભાવનગર જીલ્લો  
  જામ રાવળ           : જામનગર  જિલ્લો  
બાદશાહ અહમદશાહ  : અમદાવાદ જીલ્લો  
નરેશ અમરવલ્લી :  અમરેલી જિલ્લો  
સુરેન્દ્રસિંહજી :    સુરેન્દ્રનગર  જીલ્લો  

          ગુજરાતમાં શહેર વસાવનાર 
૧) મૈત્રક વંશના સેનાપતી  ભટ્ટાકઁ
✏વલભી (વલભીપુર જીલ્લો ભાવનગર)
૨) ચાવડા વંશના વનરાજ ચાવડા  
✏અણહિલપુર પાટણ (જીલ્લો પાટણ)
✏ચાંપાનેર  (જિલ્લો  પંચમહાલ) 
૩)   સોલંકી વંશના  કણઁદેવ સોલંકી  
✏કર્ણાવતી નગર (હાલનું અમદાવાદ જીલ્લો)
૪) ગુજરાતની સ્વતંત્ર સલ્તનતના બાદશાહ         અહમદશાહ  (ઈ.સ. ૧૪૧૧)
✏ અમદાવાદ જીલ્લો  
૫) ગુજરાતની સ્વતંત્ર સલ્તનતના બાદશાહ         અહમદશાહ  (ઈ.સ. ૧૪૨૬)
હિંમતનગર (પહેલાનો અહમદનગર જિલ્લો સાબરકાંઠા)
૬) આનંદગિર દેસાઇ  
આણંદ જિલ્લો  
૭) આબુના શાસક પ્રહલાદ દેવ 
પાલનપુર (જિલ્લો બનાસકાંઠા)
૮)   મેસાજી ચાવડા  
✏ મહેસાણા જિલ્લો  
૯)  વાઘેલા વંશના વિસલદેવ વાઘેલા  
✏વીસનગર (વિશાળનગરી)
૧૦) ઠાકોર વિભોજી જાડેજા  
✏રાજકોટ જિલ્લો   
૧૧) ભૃગુ ઋષિ (માન્યતા)
✏ભરૂચ જિલ્લો  
૧૨) મહંમદ બેગડો  
✏મુસ્તુફાબાદ (જૂનાગઢ પાસે )
✏મહમ્મદાબાદ (ચાંપાનેર પાસે  )
✏મહેમદાવાદ (વાત્રક નદીને કિનારે)
     જિલ્લો ખેડા    

         મુખ્ય મથક  ધરાવતા જિલ્લા
૧)કચ્છ  (ભુજ)
૨)ગીર સોમનાથ (વેરાવળ)
૩)દેવભુમિ દ્વારકા (ખંભાળિયા)
૪) બનાસકાંઠા (પાલનપુર)
૫) સાબરકાંઠા (હિંમતનગર)
૬)અરવલ્લી (મોડાસા)
૭) ખેડા (નડિયાદ)
૮)પંચમહાલ (ગોધરા)
૯) નર્મદા (રાજપીપળા)
૧૦) તાપી (વ્યારા )
૧૧) મહીસાગર (લુણાવાડા)
૧૨) ડાંગ (આહવા)
      
            મુખ્ય મથક ધરાવતા તાલુકા
      તાલુકો (મુખ્યમથક )જિલ્લો   
૧) ખાનપુર (બાકોર) જિલ્લો મહીસાગર 
૨)દસકોઇ (અમદાવાદ) જીલ્લો અમદાવાદ
૩) નાંદોદ (રાજપીપળા) જિલ્લો નર્મદા
૪) ઓખામંડળ (દ્વારકા) જિલ્લો દેવભૂમિ દ્વારકા
૫)ચોર્યાસી (સુરત ) જિલ્લો સુરત
૬)કાંકરેજ (શિહોરી) જિલ્લો બનાસકાંઠા
૭)સાંતલપુર (વારાહી) જીલ્લો પાટણ  
૮)સરસ્વતી (આધાર) જીલ્લો પાટણ  
૯)ગલતેશ્વર (પાલી) જિલ્લો ખેડા
૧)અમીરગઢ ઈકબાલગઢ જિલ્લો બનાસકાંઠા    
  

Comments

Popular posts from this blog

Part 4 -ગુજરાતના ભૌગોલિક પ્રદેશ ભાગ ૧

ભૌગોલિક પ્રદેશ ⚫ કચ્છ જીલ્લો મુખ્યત્વે રણપ્રદેશ અને સુક્કો વિસ્તાર ધરાવતો પ્રદેશ હોવાથી કચ્છમાં બનેલા મેદાનો વધુ ફળદ્રુપતા ધરાવતો નથી પણ કચ્છની અંદર  આવેલા મુખ્ય મેદાનોમાં કંઠી મેદાન ,બંન્ની પ્રદેશ અને વાગડના મેદાનને ધ્યાનમાં લઈ શકાય  કંઠીનુ મેદાન (જિલ્લો કચ્છ ) ⚫ કચ્છ જિલ્લાને દક્ષિણ અને પશ્ચિમ દરિયાકિનારે આવેલા મેદાની પ્રદેશ કે જેનો આકાર કંઠી એટલે કે માળા જેવો આકાર જોવા મળતો હોવાથી તેને કંઠી મેદાન તરીકે ઓળખવામાં આવે છે. ⚫ કંઠીના મેદાનમાં નલિયા , માંડવી , મુન્દ્રાના મેદાનનો સમાવેશ થાય છે. ⚫ આ કંઠીનુ મેદાન ખજૂર , ખારેક 'કેરી જેવા પાકોની ખેતી થાય છે. ⚫ કંઠીના મેદાનમાં નાયરો , કનકાવતી, રૂકમાવતી .નાગમતી ,  ભૂખી નદી વહે છે. બન્ની પ્રદેશ (જિલ્લો કચ્છ) ⚫ કચ્છની ઉતરમાં આવેલા બંન્ની પ્રદેશ જે નદીઓના કાંપ અને ચોમાસાના પાણીના કારણે ત્યાં ઉગી નીકળતા ઉંચા ઘાસ માટે જાણીતો છે. ⚫ આ વિસ્તારમાં રહેતા લોકોને મુખ્ય આર્થિક પ્રવુતિ  પશુપાલન છે. ⚫ બન્નીનું ઊંચું ઘાસ પશુચારા સિવાય આ વિસ્તારમાં રહેતા લોકોના રહેઠાળ ભૂંગા ઝુપડા માટે ઉપયોગી બને છે. વ...

ગુજરાત

ગુજરાત મુખ્યમંત્રી દ્વારા અમદાવાદના લાલ બહાદુર શાસ્ત્રીના તળાવ ખાતે "નરેન્દ્ર મોદી વન" નું લોકાર્પણ   ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 71ના જન્મ દિવસે એટલે કે (17સપ્ટેમ્બર,2021 ના રોજ)અમદાવાદ લાલબહાદુર શાસ્ત્રીના તળાવ ખાતે નવનિર્મિત નરેન્દ્ર મોદી વનનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં મ્યુનિસિપાલ કોર્પોરેશન દ્વારા લાલબહાદુર શાસ્ત્રી તળાવ ખાતે નવનિર્મિત નરેન્દ્ર મોદી વનમાં 71 હજાર વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો મિયાવાકી પદ્ધતિ ના ઉપયોગ કરીને અહીં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.  71 હજાર વૃક્ષો અમદાવાદ શહેરના ગ્રીન કવર વિસ્તાર વધારવામાં મદદરૂપ થશે તેમજ એક અઠવાડિયામાં સવા લાખ વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવશે. નોંધ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન મિલિયન ટ્રીઝ અભિયાન ને વેગવંતુ બનાવવા કરતાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતી ભાષાના...

Learn how to solve math problem Best App 2020 ?

Learn how to solve math problem Best App 2020?? Download Photomath Application for Maths Solutions..           Learn how to solve math problems, check homework assignments and study for upcoming exams and ACTs/SATs with the world’s most used math learning resource. Over 100+ million downloads also, and billions of problems solved every month! Photomath is FREE and works without wi-fi also.              How Works Photomath Application Instantly scan printed text AND handwritten math problems using your device’s camera or type and edit equations with our scientific calculator also. Photomath breaks down every math problem into simple also, easy-to-understand steps so you can really understand core concepts and can answer things confidently also. ey Features of Photomath Applciation Scan textbook (print) AND handwritten problems Scientific calculator Step-by-step explanations for every solution Multi...