Skip to main content

8 સપ્ટેમ્બર,૨૦૨૧

 ૧)તમિલનાડુ ભારતનું પ્રથમ ડગોંગ  સંરક્ષણ રિઝર્વ સ્થપાશે.
તમિલનાડુ સરકારે તાજેતરમાં દક્ષિણ - પૂર્વ કિનારા પર પાક અખાતમાં ભારતનું પ્રથમ ડુગોંગ  સંરક્ષણ સ્થાપવાની યોજનાની જાહેરાત કરી હતી.
ડુગોંગ અથવા ગાય એક જોખમી દરિયાઇ સસ્તન પ્રાણી છે. રહેઠાણ ગુમાવવા ,દરીયાઈ પ્રદુષણ અને દરિયાની ઘાંસના નુકસાનને કારણે તે લુપ્ત થવાનો સામનો કરી રહ્યું છે.
ડુગોંગ તમિલનાડુ ના બંગાળના મન્નાર અખાતમાં અને પાક ખાડીમાં જોવા મળે છે.
મન્નારનો અખાત તામિલનાડુના દક્ષિણ પૂર્વ છેડા અને પશ્ચિમ શ્રીલંકા વચ્ચેનો છિછરો અખાડો ધરાવતો પ્રદેશ છે.
સમુદાયની ભાગીદારીની મદદથી સરકાર આ પ્રજાતિની સુરક્ષા માટે મન્નારના અખાત  અને પાક ખાડી વિસ્તારમાં ડુગોંગ  સમૃદ્ધિ સંરક્ષણ રિઝર્વ પણ બનાવશે.
પાક ખાડીમાં ૫૦૦ કિલોમીટરના વિસ્તારમાં દરિયાની સંરક્ષણ અનામત સ્થાપિત કરવામાં આવશે.
ડુગોંગ
એક દરિયાઇ સસ્તન પ્રાણી છે અને તે સિરેનિયા ક્રમની એકમાત્ર જીવંત પ્રજાતી છે આ સસ્તન દરિયાઈ ધાસને કારણે દરિયાકાંઠાના વસવાટ સુધી મર્યાદિત છે જે તેનો આહારનો મુખ્યભાગ છે તેનો સૌથી નજીકનો સંબંધી steller's Sea Cow છે જે 18 મીસદીમાં લુપ્ત થઈ ગઇ છે IUCN ડુગોંગને"સંવેદનશીલતાથી આ જોખમમાં મૂકાયેલી પ્રજાતિ" તરીકે સુચિબધ્ધ કરે છે.  

૨) ગુજરાતે 'વતનપ્રેમ યોજના" શરૂ કરી 
વતનપ્રેમ યોજનાનાં સંચાલક મંડળે ૪ સપ્ટેમ્બર,૨૦૨૧ ના રોજે તેની પ્રથમ બેઠક યોજી હતી.
તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં બેઠક યોજી હતી.
આ યોજનાની વિગતો મુખ્યમંત્રી સમક્ષ રજુ કરવામાં આવી હતી.
સંચાલક મંડળે રૂપિયા ૧૦૦૦ કરોડના કામોઅને દરખાસ્ત કરી હતી જે ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં પૂર્ણ થવાની છે.
પ્રોજેક્ટ વ્યવસ્થાપન એકમ   
યોજનાના સરળ અમલીકરણ માટે સંચાલક મંડળે પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટની રચના કરી છે. પ્રોજેક્ટ હેઠળ દાતાઓ 
સંચાલક મંડળ દાતાઓ માટે તેમના નાણા ઓનલાઇન મોકલવાનું શક્ય બનાવ્યું છે આ યોજના હેઠળ બિન- નિવાસી ગુજરાતીઓ NRGs અને NRTs ગ્રામ્યસ્તરના પ્રોજેક્ટના ખર્ચમાં 60% યોગદાન આપી શકે છે બાકીના 40% રકમ રાજ્ય સરકાર ભોગવશે   
વતન પ્રેમ યોજના  
વતનપ્રેમ યોજના ગુજરાત રાજ્ય સરકાર દ્વારા માતૃ એ વચન યોજનાનું નવું સ્વરૂપ છે.
આ યોજના ના અગાઉના સંસ્કરણમાં રાજ્ય સરકાર અને   NRIsનું યોગદાન 50:50  હતું.
યોજના હેઠળના પ્રોજેક્ટ્સ 
વતનપ્રેમ યોજનામાં ગ્રામીણ સ્તરના પ્રોજેક્ટ્સને આવરી લેવામાં આવશે.
શાળાઓ અને પુસ્તકાલયોમાં સ્માર્ટ વર્ગો સામુદાયિક નિર્ણાયક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડી.
CCTVV  મોનિટરિંગ સિસ્ટમ  
પાણીનું રીસાઈકલીંગ, ડ્રેનેજ' ગટરની સારવાર અને તળાવનું સૌંદયીકરણ.
બસ સ્ટેન્ડે.
સૌર ઉર્જાથી ચાલતી સ્ટ્રીટ લાઇટ્સ વગેરે 

3) યોશિહિદે સુગાએ જાપાનના વડાપ્રધાનનું પદ છોડશે.
જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગા (Yoshihide suga ) સપ્ટેમ્બરમાં ફરી પક્ષના નેતા તરીકે ચૂંટણી લડશે નહીં.
શિન્ઝો આબેના રાજીનામા બાદ યોશિહિધે સુગાને 2020 ના વડા પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં.
સુગાએ તેની મંજુરી રેટિંગ ઓલ ટાઈમ નીચી સપાટીએ આવી જતાં તેની મુદત સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી.
જાપાનમાં કટોકટીની સ્થિતિ
જાપાનમાં હજી પણ કટોકટીની સ્થિતિમાં છે અને અત્યાર સુધીની સૌથી ખરાબ કોવિડ લહેર હેઠળ છે હવે તેણે 1.5 મિલિયનથી વધુ વાઇરસના કેસ નોંધાયા છે.2021માં ઓલિમ્પિક રમતોની યજમાની કરવાનો નિર્ણય થી રોગચાળો વકર્યો હોવા છતાં પરિસ્થિતિ વધુ વણસી હતી.
જાપાનમાં ચૂંટણીઓ  
જાપાનમાં શાસક પક્ષને તેના રાષ્ટ્રપતિની પસંદગી માટે 29 સપ્ટેમ્બર,2021 રોજ ચુંટણી યોજાવાની છે.
નેતૃત્વને ચૂંટણીનો વિજેતા  જાપાનના નેતા હશે. કારણ કે LDP પાસે સંસદીય બહુમતી છે.

યોશિહિદે ની કહાની  
72વષીઁયે યોશિહિદે સુગાએ નો જન્મ ખેડૂત પરિવારમાં થયો હતો. તેવો સૌપ્રથમ 1987 માં યોકોહોમા સિટી કાઉન્સિલમાં ચૂંટાયાં હતાં.1996 માં જાપાનની ડાયેટ માટે તેમને પ્રથમ પસંદગી કરવામાં આવી હતી.2005 માં તત્કાલિક વડાપ્રધાન જુનીચીરો કોઈઝૂમીએ તેમને આંતરિક બાબતો અને સંદેશાવ્યવહાર ના વરિષ્ઠ  ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યાં હતાં બાદમાં વડા પ્રધાન શિન્ઝો આબે તેમના ત્રણ કેબિનેટ પદ સાથે મંત્રી તરીકે નિયુક્ત કર્યાં હતાં તેમણે 2007 સુધી આ પદ પર સેવા આપી હતી.

૪) સુદાન યતિ રાજ પેરાલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ IAS અધિકારી.
નોઈડાના હાલના જિલ્લાના મેજિસ્ટ્રેટ સુહાસ લલીનાકેરે પતિરાજ પેરાલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ  IAS અધિકારી બન્યા છે.
તેમણે ઐતિહાસિક સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો.
5 સપ્ટેમ્બર ટોક્યો પેરાલિમ્પિકમાં  મેન્સ સિંગન્સ SL4 કેટેગરીની ફાઈનલમાં  તે ફ્રાન્સના ટોચના સીડ ધરાવતા લુકાસ મઝુર સામે હારી ગયાં હતાં 
 
સુહાસને ઐતિહાસિક છે.
સુહાસને પગમાં ઘૂંટી માં ખામી છે.
તેમણે 62 મિનિટમાં ટક્કરમાં બે વખત વર્લ્ડ ચેમ્પિયન મઝુર સામે 21-15, 17-21 ,15-21 થી શાનદાર દેખાવ કર્યો .
તે પેરાલિમ્પિકમાં મેડલ જીતનાર પ્રથમ IAS અધિકારી પણ બન્યા હતા. 

પૃષ્ઠભૂમિ  
સુહાસ એક કમ્પ્યુટર એન્જિનિયર છે. જે પાછળથી  IAS અધિકારી બન્યાં હતાં. તે 2020ની  નોઇડાના જિલ્લાના મેજિસ્ટ્રટ તરીકે તૈનાત છે 2017માં મેન્સ સિંગલ્સ  તેમજ મેન્સ ડબલ્સમાં તુર્કીની  પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપ BWF માં ગોલ્ડ મેડલ જીત્યાં હતાં.2016માં તેણે એશિયા ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો હતો જ્યારે માં તેણે એશિયન પેરાગેમ્સમાં બ્રોન્ઝ જીત્યો હતા.

ટોકિયો પેરાલિમ્પિક ખાતે ભારત  
ભારતમાં પેરાલિમ્પિકમાં પ્રથમ વખત હાજરી આપી હતી ની રીયો  આવૃત્તિ સુધી ખાતે અત્યાર સુધીમાં બાર મેડલ જીત્યાં હતાં.ભારતે હવે એકલા 2020 ટોક્યો પેરાલિમ્પિકમાં 19 મેડલ જીત્યાં હતાં. કુલ મેડલ ટેબલની દ્રષ્ટીએ ભારત 162 દેશમાં 24 માં ક્રમે રહ્યું છે.

૫) આયુષ મંત્રાલયે "આયુષ આપકે દ્વાર આ" અભિયાન શરૂ કર્યું.
આયુષ મંત્રાલયે 3 સપ્ટેમ્બર,2021નાં રોજ ભારતભરમાં લગભગ 45 સ્થળોએ "આયુષ આપકે દ્વાર "નામનું અભિયાન શરૂ કર્યું હતું.
આયુષ ભવનમાંથી કર્મચારીઓને ઔષધિય છોડનું વિતરણ કરીને આયુષ રાજ્ય મંત્રી દ્વારા આ અભિયાનનો શુભારંભ કરવામા આવ્યા હતા.
21 રાજ્યો લોન્ચિંગ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ રહ્યાં છે જેમાં ભારતમાં 2 લાખથી વધુ રોપાનું વિતરણ કરવામાં આવશે.
અભિયાનનો ઉદ્દેશ્યો
એક વર્ષમાં 75 લાખ ઘરોમાં ઔષધિય છોડનું વિતરણ કરવાના હેતુથી ભારતમાં આયુષ્ય આપકે દ્વાર દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
આ ઔષધીય છોડ માં અશોક, તલામપત્ર ,સ્ટેવિયા ,અશ્વગંધા, જટામાંસી ,ગિલોચા' ગુડુચી' શતાવરી ,લેમન ગ્લાસ, તુલસી ,સર્પગંધા, બ્રાહ્મી, કાલમેઘ, અને આમળાંનો સમાવેશ થાય છે .
આયુષ્ય મંત્રાલય  
આયુષ મંત્રાલયની સ્થાપના 9 નવેમ્બર'2014નાં રોજ ભારતભરમાં સ્વદેશી વીકલ્પ ચિકિત્સા, પ્રણાલીઓ માં શિક્ષણ સંશોધન અને પ્રચાર માટે કરવામાં આવી હતી. મંત્રાલયમાં આરોગ્ય સંભાર અને સાત પરંપરાગત પ્રણાલીઓ નો સમાવેશ થાય છે.
મંત્રાલયનું કામ  
આયુષ મંત્રાલય ગ્રામીણ વસ્તી પર પ્રાથમિક ધ્યાન કેન્દ્રીત કરી વિવિધ આરોગ્ય સંભાળ કાર્યક્રમો ચલાવે છે.
આયુષ્યમાન ભારત યોજનાને અભિન્ન કરોડરજ્જુ છે.

6) પીએમ મોદી  Morning consult global rating ટોચ પર  
અમેરિકા સ્થિત વૈશ્વિક નેતા એપ્રુવલ  ટ્રેકર મોર્નિંગ કન્સલ્ટના  જણાવ્યા અનુસાર સર્વે કરવામાં આવેલા 13 વિશ્વ નેતાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મંજુરી રેટિંગ સૌથી વધુ છે.
આ સવઁ ડેટા સાપ્તાહિક ધોરણે અપડેટ કરવામાં આવે છે.
વડા પ્રધાન મોદીને ૭૦ % મંજુરી રેટિંગ મળ્યું છે. તેઓ મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબેડોર,ઈટાલિયન વડાપ્રધાન મોરિયો ડ્રેગી, જર્મનીના ચાન્સલેર એન્જેલા મર્કેલ, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન, ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સ્કોટ મોરસિન,કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો,  યુકેના વડાપ્રધાન બોરિન જહોન્સન અને બ્રાઝીલના વડાપ્રધાન જેવર બેલીસોનારો કરતા આગળ છે.
પૃષ્ઠભૂમિ  
જુન-2021 માં એપ્રૂવલ રેટિંગ ઘટીને 66% ટકા થઈ ગયું હતું ઓગસ્ટ 2019માં 20 પોઇન્ટનો ઘટાડો થયો છે જ્યારે તેનું રેટિંગ 82 ટકા હતુ.
આ સર્વે કેવી રીતે કરવામાં આવે છે.
મોલ્ડિંગ કન્સલ્ટન્ટના પૉલિટિકલ ઈન્ટેલિજન્ટ પ્લેટફોર્મ દ્વારા ચૂંટણી, ચૂંટાયેલા અધિકારીઓ અને મતદાનના મુદ્દાઓ પર વાસ્તવિક સમયના મતદાન માં ડેટા પૂરી પાડવામાં આવે છે. મોનિઁગ કન્સલ્ટ વૈશ્વિક સ્તરે નેતૃત્વને સ્વિકૃતિ અંગે લગભગ  11,000 દૈનિક ઈન્ટરવ્યું લે છે. દૈનિક વૈશ્વિક સવઁક્ષણ ડેટા કોઈપણ દેશમાં તમામ પુખ્ત વયના લોકોની 7 દિવસની મૂવિંગ એવરેજના આધારે +/- 1-3 ટકા વચ્ચે ભૂલના માર્જિન સાથે તૈયાર કરવામાં આવે છે.   

  

Comments

Popular posts from this blog

Part 4 -ગુજરાતના ભૌગોલિક પ્રદેશ ભાગ ૧

ભૌગોલિક પ્રદેશ ⚫ કચ્છ જીલ્લો મુખ્યત્વે રણપ્રદેશ અને સુક્કો વિસ્તાર ધરાવતો પ્રદેશ હોવાથી કચ્છમાં બનેલા મેદાનો વધુ ફળદ્રુપતા ધરાવતો નથી પણ કચ્છની અંદર  આવેલા મુખ્ય મેદાનોમાં કંઠી મેદાન ,બંન્ની પ્રદેશ અને વાગડના મેદાનને ધ્યાનમાં લઈ શકાય  કંઠીનુ મેદાન (જિલ્લો કચ્છ ) ⚫ કચ્છ જિલ્લાને દક્ષિણ અને પશ્ચિમ દરિયાકિનારે આવેલા મેદાની પ્રદેશ કે જેનો આકાર કંઠી એટલે કે માળા જેવો આકાર જોવા મળતો હોવાથી તેને કંઠી મેદાન તરીકે ઓળખવામાં આવે છે. ⚫ કંઠીના મેદાનમાં નલિયા , માંડવી , મુન્દ્રાના મેદાનનો સમાવેશ થાય છે. ⚫ આ કંઠીનુ મેદાન ખજૂર , ખારેક 'કેરી જેવા પાકોની ખેતી થાય છે. ⚫ કંઠીના મેદાનમાં નાયરો , કનકાવતી, રૂકમાવતી .નાગમતી ,  ભૂખી નદી વહે છે. બન્ની પ્રદેશ (જિલ્લો કચ્છ) ⚫ કચ્છની ઉતરમાં આવેલા બંન્ની પ્રદેશ જે નદીઓના કાંપ અને ચોમાસાના પાણીના કારણે ત્યાં ઉગી નીકળતા ઉંચા ઘાસ માટે જાણીતો છે. ⚫ આ વિસ્તારમાં રહેતા લોકોને મુખ્ય આર્થિક પ્રવુતિ  પશુપાલન છે. ⚫ બન્નીનું ઊંચું ઘાસ પશુચારા સિવાય આ વિસ્તારમાં રહેતા લોકોના રહેઠાળ ભૂંગા ઝુપડા માટે ઉપયોગી બને છે. વ...

ગુજરાત

ગુજરાત મુખ્યમંત્રી દ્વારા અમદાવાદના લાલ બહાદુર શાસ્ત્રીના તળાવ ખાતે "નરેન્દ્ર મોદી વન" નું લોકાર્પણ   ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 71ના જન્મ દિવસે એટલે કે (17સપ્ટેમ્બર,2021 ના રોજ)અમદાવાદ લાલબહાદુર શાસ્ત્રીના તળાવ ખાતે નવનિર્મિત નરેન્દ્ર મોદી વનનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં મ્યુનિસિપાલ કોર્પોરેશન દ્વારા લાલબહાદુર શાસ્ત્રી તળાવ ખાતે નવનિર્મિત નરેન્દ્ર મોદી વનમાં 71 હજાર વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો મિયાવાકી પદ્ધતિ ના ઉપયોગ કરીને અહીં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.  71 હજાર વૃક્ષો અમદાવાદ શહેરના ગ્રીન કવર વિસ્તાર વધારવામાં મદદરૂપ થશે તેમજ એક અઠવાડિયામાં સવા લાખ વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવશે. નોંધ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન મિલિયન ટ્રીઝ અભિયાન ને વેગવંતુ બનાવવા કરતાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતી ભાષાના...

Learn how to solve math problem Best App 2020 ?

Learn how to solve math problem Best App 2020?? Download Photomath Application for Maths Solutions..           Learn how to solve math problems, check homework assignments and study for upcoming exams and ACTs/SATs with the world’s most used math learning resource. Over 100+ million downloads also, and billions of problems solved every month! Photomath is FREE and works without wi-fi also.              How Works Photomath Application Instantly scan printed text AND handwritten math problems using your device’s camera or type and edit equations with our scientific calculator also. Photomath breaks down every math problem into simple also, easy-to-understand steps so you can really understand core concepts and can answer things confidently also. ey Features of Photomath Applciation Scan textbook (print) AND handwritten problems Scientific calculator Step-by-step explanations for every solution Multi...